Monthly Archive: March 2017

Mar 04

યજ્ઞોપવીત,સમૂહ લગ્ન તેમજ જીવનસાથી સંમેલન નું આયોજન. સંપૂર્ણ નિશુલ્ક

તા. ૨૮-૨૯-૩૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ યજ્ઞોપવીત,સમુહલગ્ન તેમજ જીવનસાથી સંમેલન નું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. ફોર્મ યજ્ઞોપવીત/સમુહલગ્ન જીવનસાથી   ફોર્મ ઓનલાઈન તેમજ  ઔદીચ્ય સમાજ ની વાડી, પંડિતજી ની પોળ,સારંગપુર,અમદાવાદ થી મળી રેહશે.