«

»

Dec 09

તા.૨૭/૧૨/૨૦૧૫ ના રોજ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજ સંચાલિત શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થિયો નો સન્માન સમારંભ

ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજ સંચાલિત શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થિયો નો સન્માન સમારંભ તા.૨૭/૧૨/૨૦૧૫ ના રોજ

શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન, NID ની પાછળ, નારાયણ નગર રોડ,પાલડી,અમદાવાદ ખાતે યોજવા માં આવેલ છે.

ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ને પ્રમુખ,મહામંત્રી,મંત્રી,ખજાનચી નો સંપર્ક કરવા વિનંતી છે.

પ્રમુખશ્રી, શૈલેષભાઈ શુક્લ (+૯૧ ૯૮૨૪૩૦૨૦૦૫)

મહામંત્રી:શ્રી રાજેશભાઈ દવે (+૯૧ ૯૭૧૨૯૯૨૯૭૯)

મંત્રી શ્રી ભાલચંદ્ર વ્યાસ (+૯૧ ૯૮૨૫૦૯૬૦૩૪)

ખજાનચી શ્રી જગદીશ વ્યાસ (+૯૧ ૯૪૨૬૩૬૪૪૬૧).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>