Mar 04

યજ્ઞોપવીત,સમૂહ લગ્ન તેમજ જીવનસાથી સંમેલન નું આયોજન. સંપૂર્ણ નિશુલ્ક

તા. ૨૮-૨૯-૩૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ યજ્ઞોપવીત,સમુહલગ્ન તેમજ જીવનસાથી સંમેલન નું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે.

ફોર્મ

યજ્ઞોપવીત/સમુહલગ્ન

જીવનસાથી

 

ફોર્મ ઓનલાઈન તેમજ  ઔદીચ્ય સમાજ ની વાડી, પંડિતજી ની પોળ,સારંગપુર,અમદાવાદ થી મળી રેહશે.

 

 

Dec 09

તા.૨૭/૧૨/૨૦૧૫ ના રોજ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજ સંચાલિત શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થિયો નો સન્માન સમારંભ

ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજ સંચાલિત શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થિયો નો સન્માન સમારંભ તા.૨૭/૧૨/૨૦૧૫ ના રોજ

શ્રીમન્નથુંરામ શર્મા વિદ્યાર્થી ભવન, NID ની પાછળ, નારાયણ નગર રોડ,પાલડી,અમદાવાદ ખાતે યોજવા માં આવેલ છે.

ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ને પ્રમુખ,મહામંત્રી,મંત્રી,ખજાનચી નો સંપર્ક કરવા વિનંતી છે.

પ્રમુખશ્રી, શૈલેષભાઈ શુક્લ (+૯૧ ૯૮૨૪૩૦૨૦૦૫)

મહામંત્રી:શ્રી રાજેશભાઈ દવે (+૯૧ ૯૭૧૨૯૯૨૯૭૯)

મંત્રી શ્રી ભાલચંદ્ર વ્યાસ (+૯૧ ૯૮૨૫૦૯૬૦૩૪)

ખજાનચી શ્રી જગદીશ વ્યાસ (+૯૧ ૯૪૨૬૩૬૪૪૬૧).

Feb 10

શ્રીમન્ન નથ્થુરામ શર્મા વિદ્યાર્થી ભુવન ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોગ

શ્રીમન્ન નથ્થુરામ શર્મા વિદ્યાર્થી ભુવન ના ૭૫ વર્ષ પુરા થતા હોઈ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને અમૃત મહોત્સવમાં સહભાગી બનવા માટે સંપર્ક કરવા અપીલ.

સંપર્ક: ૯૮૨૪૩૦૨૦૦૫ (શૈલેશભાઈ શુક્લ )
૩/૩૦ “પ્રભાવી” ચંદ્રપ્રકાશ સોસાયટી, જૂની પાયલોટ ડેરી રોડ,કાંકરિયા અમદાવાદ-૩૮૦૦૨૨

Status update

તા. ૫-૧-૨૦૧૪ ના રોજ સર્કીટ હાઉસ અમદાવાદ ખાતે તમામ ઔદીચ્ય સંગઠનો ના પ્રતિનિધિ તથા આગેવાનો દ્વારા અગામી દિવસો માં

અખિલ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મ સમાજ  દ્વારા કરવામાં આવનારા આયોજનો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી,

Mar 10

મહાશિવરાત્રિ

મહાશિવરાત્રિ પર્વે નિમિત્તે આપ સૌ મિત્રો તથા વડીલોને ખુબ ખુબ શુભેચ્છાઓ… ભગવાન શિવની કૃપા તથા આશીર્વાદ આપ સૌ ની સાથે સદાય રહે તેવી પ્રભુને પ્રાર્થના… હર હર મહાદેવ.. ઓમ નમઃશિવાય…

Oct 20

Akhil Bharat Varshiy Audichya Brahm Samaj Adhiveshan

For Registration click below Link
Click Here

For Any Query Regarding Registration

Contact Me

Jul 02

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રીમન્ન નથ્થુરામ શર્માજીને કોટી કોટી વંદન

શ્રીમન્ન નથ્થુરામ શર્મા વિદ્યાર્થી ભવન સમિતિ

મહામંત્રી : શ્રી રાજેશ દવે

પ્રમુખ: શ્રી શૈલેશ શુક્લ (૯૮૨૪૩૦૨૦૦૫)

ખજાનચી: જગદીશ વ્યાસ , શ્રી નયન રાવલ

Jun 07

Invitation for Meeting

First Meeting

Second Meeting

Jun 07

અખિલ ભારતીય ઔદિચ્ય સમાજ મહાસભા તા. ૨૧-૮-૨૦૧૧ ના રોજ નાગદા (ઉજ્જૈન) ખાતે યોજયેલ.

Jun 07

Online Directory – Vasti Patrak

Older posts «